Mitram News
તાજા સમાચાર

કોરોના સંક્રમણના કેસો વધતા વાલીઓ ચિંતાતુર.

આગામી સોમવારથી સ્કૂલ શરૂ થવા જઇ રહી છે. દરમ્યાન કોરોના કેસો પણ વધી રહ્યા છે જેને પગલે વાલીઓની ચિંતા મા વધારો થયો છે. આ મામલે સરકાર દ્વારા કોઈ સૂચના કે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ ન હોય સ્વાભાવિક રીતે પાછલા અનુભવો ને લીધે વાલીઓમાં ચિંતા વધે. શું સરકાર સફાળી જાગશે? શું વાલીઓની મૂંઝવણ નું નિરાકરણ આવશે? શું ફરી કોરોના વિકરાળ સ્વરૂપ લેશે

Related posts

‘બહુ થઈ ગઈ ‘મન કી બાત’, હવે મણિપુર વિશે વાત કરવાનો સમય આવી ગયો છે’, PM મોદી પર TMCનો ટોણો

mitramnews

પોરબંદરમાં ડ્રેજિંગના નામે રેતીચોરીનું કૌંભાડ : માછીમારોના સળગતા પ્રશ્નો માટે મહિલા કોંગ્રેસ દ્વારા મહારેલી અને ધરણાનું આયોજન

mitramnews

‘મોદીજી, મજૂરોને મજબૂર ન સમજો’, મનરેગાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો સરકાર પર જોરદાર પ્રહાર

mitramnews

1 comment

Avatar
Novelfullweb.com June 22, 2022 at 10:50 am

I have been surfing online greater than three hours nowadays, but I by no means found any attention-grabbing article like yours.

It is beautiful worth sufficient for me. Personally,
if all website owners and bloggers made just right content as you probably
did, the internet might be a lot more useful than ever before.

Reply

Leave a Comment