Mitram News

Category : જામનગર

જામનગરતાજા સમાચાર

આશરા ધર્મ માટે જાન કુરબાન કરનાર અમર શહીદોનો ઈતિહાસ એટલે ભૂચરમોરી મહાયુદ્ધ

mitramnews
ગુજરાતના અંતિમ સુલતાન મુજ્જફર શાહ ત્રીજાને આશરો આપી જામ સતાજીની આગેવાની હેઠળ ભૂચરમોરી મેદાનમાં અકબરના સુબ્બા મીરજા કાસીમ કોકાના સૈન્ય વચ્ચે ખેલાયું હતું ભૂચર મોરીનું...